Introducing “Amrit Kalash Deposit” for domestic and NRI customers with attractive interest rates, 400 days tenure and much more.
— State Bank of India (@TheOfficialSBI) February 15, 2023
*T&C Apply#SBI #Deposit #AzadiKaAmritMahotsav pic.twitter.com/mRjpW6mCvS
મહત્તમ લોકો પોતાના પૈસાને સુરક્ષિત રાખવા માટે બેંકમાં જમા કરાવે છે પણ જો એ જ પૈસાનું વળતર તમને બેંક આપે તો ? વર્તમાન સમયમાં બેંકો દ્વારા ઘણી એવી નવી સ્કિમો બહાર પાડવામાં આવે છે જેમાં તમે પૈસા જમા કરી તેનું વળતર મેળવી શકો છો.
![]() |
Earn interest on money deposited in the bank |
SBI Amrit Kalash: તાજેતરમાં SBI બેંક દ્વારા અમૃત કળશ (Amrit Kalash) ડિપોઝિટ (FD) સ્કીમ શરૂ કરવામાં આવી છે જેના મુજબ ગ્રાહકના બેંકમાં જમાં પૈસા પર મળશે વ્યાજ, કેટલું વ્યાજ મળી શકે અને લાભોની વધુ માહિતી માટે નીચેની સંપુર્ણ વિગત વાંચો.
SBI Amrit Kalash ડિપોઝિટ યોજનાની વિગત
- સંસ્થા: SBI બેંક
- સ્કીમ: SBI અમૃત કળશ (Amrit Kalash) ડિપોઝિટ સ્કીમ 2023
- આર્ટિકલ ભાષા: ગુજરાતી
- સ્કીમનો હેતુ: ગ્રાહકના જમાં પૈસા પર વળતર આપવાનો
- સ્કીમના સમયકાળ: આજ થી 31/03/2023 સુધી
- કુલ દિવસો: 400 દિવસ
- વ્યાજ દર: 7.10 ટકા
- સત્તાવાર વેબસાઇટ: અહી ક્લિક કરો
- અમારું વોટ્સએપ ગ્રૂપ: અહી ક્લિક કરો...
SBI અમૃત કળશ ડિપોઝિટ સ્કીમ માહિતી
SBI અમૃત કળશ (Amrit Kalash) ડિપોઝિટ સ્કીમ એ ટોટલ 400 દિવસની છે. સ્કીમમાં પૈસા જમા કરાવવી છેલ્લી તારીખ 31, માર્ચ 2023 છે. યોજનાનો હેતુ સામાન્ય લોકોને 7.10 ટકા વ્યાજદર અને વરિષ્ઠ લોકોને 7.60 ટકા વ્યાજ દર મેળવવાનો છે. આ સ્કીમમાં રોકાણ કરવા માટે શાખાની મુલાકાત લઈ SBI અમૃત કળશ ડિપોઝિટ સ્કીમ માં ખાતું ખોલાવી શકો છો અન્યથા SBI YONO એપ્સ દ્વારા પણ રોકાણ કરી શકો છો.
SBI Amrit Kalash ડિપોઝિટ સ્કીમ પાત્રતા
SBI અમૃત કળશ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરવા માટે રોકાણ કરે 1 થી 2 વર્ષ માટે પોતાના પૈસા બેંકમાં રોકી રાખવા પડશે અને આ સામાન્ય અને વરિષ્ઠ બંને લોકોને અનુસરવું માન્ય છે. રોકાણ બાદ મળવા પાત્ર રક સામાન્ય લોકોને 8,017 રૂપિયા અને વરિષ્ઠ લોકોને 8,600 રૂપિયા છે.
SBI Amrit Kalash ડિપોઝિટ સ્કીમ SBI YONO દ્વારા કઈ રીતે સંચાલિત કરવી?
તમે SBI YONO દ્વારા જીરો બેલેન્સ ખાતું ખોલી શકો છો, જેની માહિતી નીચે આપેલી છે.
- તમારા મોબાઈલમાં SBI YONO એપ્સ ડાઉનલોડ કરો.
- પછી " open a digital saving account " પર ક્લિક કરો.
- તમામ આપેલ શરતો અને માહિતીને અનુસરી " Apply " પર ક્લિક કરો.
- આગળ નીચે આપેલ વીડિયોમાં જણાવેલ પગલાંને અનુસરો.
આ પણ વાંચો: સરકારી કર્મચાીઓને મકાન બાંધકામ માટે મળશે લોન
FAQ - SBI અમૃત કળશ ડિપોઝિટ સ્કીમ વિશે
SBI માં અમૃત કલશ ડિપોઝીટ શું છે?
અમૃત કલાશ ડિપોઝિટ એ સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)નો નવો રિટેલ ટર્મ ડિપોઝિટ પ્રોગ્રામ છે જેની લંબાઈ અને ઊંચા વ્યાજ દર જેવા ફાયદા છે.
કઈ બેંક FD પર 7% વ્યાજ આપે છે?
સુનિશ્ચિત ખાનગી ક્ષેત્રની બેંકોમાં, SBM બેંક 2 વર્ષ 3 દિવસની મુદત માટે 8.40% p.a સુધીના શ્રેષ્ઠ FD વ્યાજ દરો ઓફર કરે છે. અનુસૂચિત જાહેર સંપ્રદાય વચ્ચે
શું અમૃત કલશ તમારા માટે સારું છે?
મહર્ષિ અમૃત કલશ (MAK) 5, આયુર્વેદિક આહાર પૂરવણીઓમાંનું એક છે, જે રસાયણ તરીકે ઓળખાતા પદાર્થોના જૂથ સાથે સંબંધિત છે. MAK5 અને અન્ય રસાયણો વધારતા હોવાનું માનવામાં આવે છે
અમૃત કલશમાં કયા ઘટકો છે?
ઉત્પાદન માહિતી. લિકરિસ, જાયન્ટ પોટેટો, વ્હાઇટ મુસેલ, ઇન્ડિયન ગૂઝબેરી, હાર્ટ-લીવ્ડ મૂનસીડ, ઇન્ડિયન શતાવરી, ભારતીય જંગલી મરી, એલોવીડ, એલેપ